પદ્મશ્રી ડૉ. પ્રवीણ દરજી
(કવિ, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, વિવેચક, સંપાદક, સંશોધક) 'મર્મવેધ' અને સમગ્ર ગુજરાતી ભાષા પ્રેમીઓ તરફથી ડૉ. પ્રવિણ દરજીને "પદ્મશ્રી એવોર્ડ" થી સમ્માનિત થવા બદલ ગૌરવની લાગણી સાથે હાર્દિક શુભાકામાનાઓ. જય જય ગરવી ગુજરાત. એમની સાથે જ એવોર્ડ પ્રાપ્ત કરનાર અન્ય ગુજરાતીઓમાં - હોમાઈ વ્યારાવાલા-પદ્મવિભૂષણ (કળા- ફોટોગ્રાફી), સ્વ.દશરથ પટેલ-પદ્મભૂષણ (કળા), કનુભાઈ ટેલર-પદ્મશ્રી (સામાજિક કાર્ય), ડૉ. મહેશ મહેતા- પદ્મશ્રી (કૃષિ વિજ્ઞાન) ને પણ સૌ ગુજરાતીઓની શુભેચ્છાઓ. “હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની. ”- ‘ ડાળ એક, પંખી બે’ માંથી"વહીવંચા કરી ભૈ તેં ભારે કમાલ
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”પ્રેરક અવતરણ -
"અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ__________________________________________ સમ્પર્ક - ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલજન્મ : 23 – ઓગસ્ટ, 1944; મહેલોલ જિ. પંચમહાલકુટુમ્બ : માતા – ચંચળબેન ; પિતા – શનિલાલ- પત્ની -રમીલા ( લગ્ન – 1967, હાલોલ) ; સંતાનો – એક પુત્ર, બે પુત્રીઓ
અભ્યાસ- 1961- એસ.એસ.સી.
- 1965- ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.
- 1967- એમ.એ.
- 1973- પી.એચ.ડી.
વ્યવસાય- 1965-67 મોડાસા કોલેજમાં અધ્યાપક
- 1967 થી નિવૃત્તિ સુધી – લુણાવાડા કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર - ચાર ભાષા ઉપરાંત બંગાળી અને મરાઠીથી પરિચિત
- પ્રથમ મૌલિક પ્રકાશન- ‘ચીસ’ કાવ્યસંગ્રહ
- શરુઆતમાં પુરુષોત્તમ માવળંકરના ‘અભ્યાસ’માં રચનાઓ પ્રકાશિત થતી.
- તેજસ્વી અભ્યાસ કારકીર્દિ- કોલેજકાળમાં ‘હરતી ફરતી કોલેજ લાયબ્રેરી’ ગણાતા
- સાહિત્ય અને અધ્યાપનના પ્રેમને કારણે આચાર્યપદ જતું કર્યું.
- ‘અરવરવ’ નું સંપાદન
- રેડીયો અને ટીવી પર વાર્તાલાપ આપેલા છે.
- હાલ ‘શબ્દસૃષ્ટિનો તંત્રીલેખ લખે છે.
શોખ- ઘણી લલિત કળાનો આસ્વાદ લેવાનો
રચનાઓ - ૧૧૩ -જેટલાં પુસ્તકો - કવિતા – ચીસ, ઉત્સેધ
- નિબંધ - અડખેપડખે, લીલાં પર્ણ, ડાળ એક પંખી બે
- ચરિત્ર – ચંદનના વૃક્ષ
- સંશોધન – નિબંધ – સ્વરૂપ અને વિકાસ
- વિવેચન – સ્પંદ, ચર્વણા, દયારામ, પ્રત્યગ્ર, પશ્ચાત્, નવલકથા સ્વરૂપ, લલિત નિબંધ
- સંપાદન -ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, શબ્દશ્રી, ગદ્યસંચય -2
સન્માન : ૧૫-સુવર્ણ ચંદ્રકો સાથે..- વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણચંદ્રક
- કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
- સંસ્કાર એવોર્ડ
- હરિ ૐ આશ્રમનું પારિતોષિક
- પદ્મશ્રી- ૨૬, જાન્યુઆરી, ૨૦૧૧
સાભાર : સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન(ગુજરાતી સાહિત્યકો–ખંડ–૨)
(કવિ, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, વિવેચક, સંપાદક, સંશોધક)
'મર્મવેધ' અને સમગ્ર ગુજરાતી ભાષા પ્રેમીઓ તરફથી ડૉ. પ્રવિણ દરજીને "પદ્મશ્રી એવોર્ડ" થી સમ્માનિત થવા બદલ ગૌરવની લાગણી સાથે હાર્દિક શુભાકામાનાઓ. જય જય ગરવી ગુજરાત.
એમની સાથે જ એવોર્ડ પ્રાપ્ત કરનાર અન્ય ગુજરાતીઓમાં - હોમાઈ વ્યારાવાલા-પદ્મવિભૂષણ (કળા- ફોટોગ્રાફી), સ્વ.દશરથ પટેલ-પદ્મભૂષણ (કળા), કનુભાઈ ટેલર-પદ્મશ્રી (સામાજિક કાર્ય), ડૉ. મહેશ મહેતા- પદ્મશ્રી (કૃષિ વિજ્ઞાન) ને પણ સૌ ગુજરાતીઓની શુભેચ્છાઓ.
“હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની. ”- ‘ ડાળ એક, પંખી બે’ માંથી
"વહીવંચા કરી ભૈ તેં ભારે કમાલ
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”
પ્રેરક અવતરણ -
"અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ
"અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ
__________________________________________
સમ્પર્ક - ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલ
જન્મ : 23 – ઓગસ્ટ, 1944; મહેલોલ જિ. પંચમહાલ
કુટુમ્બ : માતા – ચંચળબેન ; પિતા – શનિલાલ
- પત્ની -રમીલા ( લગ્ન – 1967, હાલોલ) ; સંતાનો – એક પુત્ર, બે પુત્રીઓ
અભ્યાસ
- 1961- એસ.એસ.સી.
- 1965- ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.
- 1967- એમ.એ.
- 1973- પી.એચ.ડી.
વ્યવસાય
- 1965-67 મોડાસા કોલેજમાં અધ્યાપક
- 1967 થી નિવૃત્તિ સુધી – લુણાવાડા કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર
- ચાર ભાષા ઉપરાંત બંગાળી અને મરાઠીથી પરિચિત
- પ્રથમ મૌલિક પ્રકાશન- ‘ચીસ’ કાવ્યસંગ્રહ
- શરુઆતમાં પુરુષોત્તમ માવળંકરના ‘અભ્યાસ’માં રચનાઓ પ્રકાશિત થતી.
- તેજસ્વી અભ્યાસ કારકીર્દિ- કોલેજકાળમાં ‘હરતી ફરતી કોલેજ લાયબ્રેરી’ ગણાતા
- સાહિત્ય અને અધ્યાપનના પ્રેમને કારણે આચાર્યપદ જતું કર્યું.
- ‘અરવરવ’ નું સંપાદન
- રેડીયો અને ટીવી પર વાર્તાલાપ આપેલા છે.
- હાલ ‘શબ્દસૃષ્ટિનો તંત્રીલેખ લખે છે.
શોખ
- ઘણી લલિત કળાનો આસ્વાદ લેવાનો
રચનાઓ - ૧૧૩ -જેટલાં પુસ્તકો
- કવિતા – ચીસ, ઉત્સેધ
- નિબંધ - અડખેપડખે, લીલાં પર્ણ, ડાળ એક પંખી બે
- ચરિત્ર – ચંદનના વૃક્ષ
- સંશોધન – નિબંધ – સ્વરૂપ અને વિકાસ
- વિવેચન – સ્પંદ, ચર્વણા, દયારામ, પ્રત્યગ્ર, પશ્ચાત્, નવલકથા સ્વરૂપ, લલિત નિબંધ
- સંપાદન -ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, શબ્દશ્રી, ગદ્યસંચય -2
સન્માન : ૧૫-સુવર્ણ ચંદ્રકો સાથે..
- વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણચંદ્રક
- કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
- સંસ્કાર એવોર્ડ
- હરિ ૐ આશ્રમનું પારિતોષિક
- પદ્મશ્રી- ૨૬, જાન્યુઆરી, ૨૦૧૧
સાભાર : સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન(ગુજરાતી સાહિત્યકો–ખંડ–૨)
No comments:
Post a Comment